મહત્વના સમાચાર / દિવાળીમાં અંબાજી મંદિરે દર્શન કરવા જવાનું વિચારો છો, તો તમારા માટે છે ખુશખબર

diwali ambani temple open more time to devotee

ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારને લઇને ચારેતરફ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ દિવાળીના તહેવારને લઇને અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. માઇ મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હાલ તહેવારોના દિવસોમાં ભક્તો રાત્રે 11 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ