બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / District Development Officer in Banaskantha has issued a circular.

આદેશ / સાહેબ, તલાટી આવ્યા છે? સમસ્યાનો ઉકેલ લાવવા બનાસકાંઠામાં જોરદાર આદેશ,લોકોને રાહત

ParthB

Last Updated: 10:57 AM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે.જેમાં જણાવામાં આવ્યું છે કે, ગ્રામ પંચાયતના નોટીસ બોર્ડ પર તલાટી કયારે મળશે તે અંગે જાણ કરવાની રહેશે

  • બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ જાહેર કર્યો પરિપત્ર 
  • તલાટી ક્યારે મળશે તે અંગેનું લગાવવું પડશે નોટિસ બોર્ડ 
  • તલાટીમંત્રી ગેરહાજર હશે તો વિસ્તરણ અધિકારીનો થઈ શકશે સંપર્ક

બનાસકાંઠા જિલ્લામાં તલાટીઓની હાજરી બાબતે ઉઠી ફરિયાદોને લઈને લેવાયો નિર્ણય 

બનાસકાંઠા જિલ્લામાં તલાટી કમ મંત્રીઓની હાજરી બાબતે મળતી ફરિયાદોના કારણે બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારીએ એક પરિપત્ર કરી સૂચના આપી છે કે, ગ્રામપંચાયતના નોટીસ બોર્ડ પર લોકો સહેલાઈથી વાંચી શકે તે રીતે તલાટી કમ મંત્રીનું નામ-કોન્ટેકટ નંબ૨, કયા વારે, કઈ જગ્યાએ હાજર મળશે તે અંગેની માહિતી આપવી પડશે. 

તલાટીમંત્રી ગેરહાજર હશે તો વિસ્તરણ અધિકારીનો થઈ શકશે સંપર્ક

આ સાથે પરિપત્રમાં એ પણ જણાવાયું છે કે, જો કોઈ તલાટી કમ મંત્રી નક્કી કરેલા દિવસે ગેરહાજર હોય તો વિસ્તાર અધિકારીનો સંપર્ક નંબરની વિગતો પણ નોટીસ બોર્ડ પર લખવાની રહેશે, જેથી તલાટી કમ મંત્રીની ગેરહાજરી બાબતે પણ જાણ કરી શકાશે  

ફરિયાદોની વિગત દર માસની 5મી તારીખે જિલ્લાકક્ષાએ મોકલાશે 

આ સાથે તલાટી કમ મંત્રીની ગેરહાજરી બાબતે તાલુકા કક્ષાએ રજીસ્ટર નિભાવી તેમાં નોંધ કરવાની રહશે.તેમજ આ અંગે કરાયેલી કાર્યવાહીની વિગતો રજીસ્ટરમાં નોંધવા અને આવી મળેલ ફરિયાદોની વિગત દર માસની 5મી તારીખે જિલ્લા કક્ષાએ મોકલી આપવાનો રહેશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ