વિવાદ / બોલરોએ ગાળ આપી તો ગુસ્સે ભરાયેલા સિદ્ધુએ પાક. કેપ્ટનને કહ્યું હતું કે સમજાવી દે તમારા...

 Dispute between Siddhu and Amir Sohail discussed by Amir

ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ અને ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન આમિર સોહેલ વચ્ચેની વચ્ચે બનેલો શારજાહનો એક કિસ્સો ઘણી વખત બંનેના મોઢાથી સાંભળવા મળ્યો છે. પરંતુ આમિર સોહેલનું માનવું છે કે સિદ્ધુ આ વાતને યોગ્ય રીતે જણાવતા નથી અને ખબર નહીં તેમાં શું મસાલો ઉમેરી દે છે. ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટને તેની યુટ્યુબ ચેનલ પર આ કિસ્સા અંગે સ્પષ્ટતા કરતી વખતે આખી વાર્તા કહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ