નિવેદન / કૃષિ બિલનો વિરોધ કરતાં રાહુલે કહ્યું,‘ભારતમાં લોકશાહી મરી પરવારી છે’

કૃષિ સુધારા કાયદા સામે કોંગ્રેસ વિરોધ નોંધાવી રહ્યું છે. રાહુલ ગાંધીએ મોદીના અનેક મુદ્દાઓને લઈને પ્રહાર કર્યા છે. તેમણે કૃષિ બિલને લઈને આ પહેલા પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. હાલમાં પણ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, ‘લોકશાહી મરી પરવારી છે.’

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ