દિલ્હી / CAAની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન, BJP સાંસદે કહ્યું, લોકો ખુદ ઘરે ચાલ્યા જાય તો સારું રહેશે

delhi shaheen bagh protest against caa nrc bjp mp meenakshi lekhi reaction

નવી દિલ્હીમાં બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું છે, કે શાહીન બાગના લોકો ખુદ ઘરે ચાલ્યા જાય તો સારું છે. મીનાક્ષી લેખીએ કહ્યું કે પ્રદર્શનને કારણે શાહીન બાગના લોકોને મુશ્કેલી વધી રહી છે અને તેઓ નારાજ થઇ રહ્યા છે. તેથી સારું રહેશે કે પ્રદર્શનકારી હવે ઘરે ચાલ્યા જાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ