પરંપરા / દશેરાના દિવસે ફ્રાન્સમાં રાફેલ વિમાનનું શસ્ત્ર પૂજન કરશે રક્ષામંત્રી રાજનાથ સિંહ !

Defence minister rajnath singh dussehra shashtra pooja france rafale fighter jet

દશેરાનો તહેવાર પર ખરાબ પર સારાઇની જીત થાય છે અને ભગવાન રામ દ્વારા રાવણ વધ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રંસગે દેશભરની જાણીતી હસ્તીઓ દશેરાની ખાસ રીતે ઉજવણી કરે છે,  આ સાથે જ ભારતીય સેનાની ત્રણે પાંખ આ પરંપરા નિભાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ