શરમજનક / હાય રે જનેતા! આ તે કેવું મનમાં લાગી આવ્યું તો સગી દીકરીઓના જીવ લીધા?

dahegam mother killed two daughter

દહેગામમાં નણંદના એક વેણથી મનમાં લાગી આવતાં સગી માતાએ 4 વર્ષની અને 6 માસની 2 માસૂમ પુત્રીને નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. આ અંગે પતિએ પુત્રીને કેનાલમાં ફેંકી દેનાર પત્ની વિરુદ્ધ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી માતાની ધરપકડ કરી છે. ક્રૂર જનેતા સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ