રાહત / વાયુની આફત ટળી, રાજ્યના તમામ બંદરો પરથી 9 નંબરનું સિગ્નલ હટાવાયું

cyclone warning signals 2 number port kandla port Gujarat

ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનો ભયજનક સ્થિતિ દૂર થઇ છે. ભયજનક સ્થિતિ ટળતા જનજીવન સામાન્ય બન્યું છે. રાજ્યના તમામ બંદરો પરથી ભયજનક સિગ્નલ હટાવવામાં આવ્યા છે. તમામ બંદરો પરથી 9 નંબરનું સિગ્નલ દૂર કરવામાં આવ્યુ છે. 9 નંબરનું સિગ્નલ હટાવી 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. રોજી બંદર, દેવભૂમિ દ્વારકા, ઓખા, સલાયા અને વાડીનાર બંદર પરથી 9 નંબરનુ સિગ્નલ હટાવવામાં આવ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ