ચક્રવાતી તોફાન વાયુના પ્રભાવથી બચવા માટે 10 ચીની જહાજોએ ભારતની શરણ લીધી છે. આ જહાજો મહારાષ્ટના રત્નાગિરી બંદર પર લાંગરવામાં આવ્યા છે. ભારતીય તટરક્ષક મહાનિરીક્ષક કે.આર સુરેશે આ ઘટના અંગે કહ્યું હતું કે, ભારતીય કોસ્ટ ગાર્ડે તેમને સુરક્ષાના ઘેરા સાથે રહેવાની મંજૂરી આપી છે.