ચક્રાવાત / પોરબંદરમાં ક્યાર વાવાઝોડાની અસર યથાવત, દરિયામાં કરંટ છતા સહેલાણીઓનો ધસારો

ક્યાર વાવાઝોડાની પોરબંદરમાં અસર જોવા મળી છે.. વહેલી સવારથી દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડાને લઈને તંત્ર પણ એલર્ટ થયું છે. તંત્ર દ્વારા બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.. દરિયામાં કરંટ હોવા છતા સહેલાણીઓ દરિયા કિનારે મજા માણી રહ્યા છે. દરિયાકિનારે લોકોનો ધસારો જોવા મળ્યો..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ