દાવો / કોરોનાને લઇને WHOએ આપ્યા રાહતના સમાચાર, પાલતૂ પ્રાણીઓના સંક્રમણ અંગે કર્યો આ ખુલાસો

Coronavirus : WHO Said No Evidence Of Infection From Pets, Study Underway

કોરોનાને લઈને WHOએ રાહતના અને મોટા સમાચાર આપ્યા છે. WHOએ જણાવ્યું છે કે પ્રાણીઓથી માણસો સંક્રમિત થયા હોય તેવું ક્યાંય જોવા મળ્યું નથી. મળતી માહિતી અનુસાર કોરોના દર્દીના ઘરના પાલતૂ પ્રાણીઓમાં સંક્રમણ જોવા મળી રહ્યું છે. તેઓ કઈ રીતે સંક્રમિત થયા છે તેની પર WHOનું સંશોધન ચાલુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ