Coronavirus / કોરોના વાયરસ સામેની જંગ લડવા PM મોદીએ આપ્યો મંત્ર- સતર્કતા બતાવો, ગભરાશો નહીં

Coronavirus Tips Shared By Pm Narendra Modi

કોરોના વાયરસના કહેર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેમણે પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને કહ્યું હતું કે, આ સમય ગભરાવાનો નથી પરંતુ સતર્કતા દેખાડવાનો છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, માત્ર ઘરમાં જ રહેવાની જરૂર નથી પરંતુ આપ જે શહેર કે કસ્બામાં છો ત્યાં જ રહો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ