Coronavirus / કોરોના વાયરસની મહામારીને પગલે વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડની અપીલ, કહ્યું, યાત્રા પર ન આવે ભાવિકો

coronavirus shri mata vaishno devi shrine board appeals pilgrims to postpone their visit to the holy shrine

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે તમામ મંદિરો, સ્મારકો અને પ્રવાસન સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે. સાર્વજનિક સ્થળો પર ભીડ એકઠી ન થાય તેના માટે તમામ પગલા લેવાઇ રહ્યા છે. ત્યારે વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે શ્રધ્ધાળુને અપીલ કરી છે કે તેઓ દર્શન કરવા માટે ન આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ