બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus positive case junagadh district mangrol people maharashtra

ચિંતામાં વધારો / મહારાષ્ટ્રથી દરિયાઇ માર્ગે માંગરોળ આવેલા 54 લોકોને લઇને તંત્ર હરકતમાં, તમામને કરાયાં ક્વોરન્ટાઇન

Divyesh

Last Updated: 10:15 AM, 19 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓ એવા પણ છે જ્યાં હજુ સુધી કોરોના પહોંચ્યો નથી. તેમાંનો એક એવા જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોનાનો પગપેસરો જોવા મળ્યો નથી. જો કે જિલ્લાના માંગરોળ બંદર પર દરિયાઇ માર્ગે મહારાષ્ટ્રથી આવેલા 54 લોકોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. જો કે હાલ આ 54 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

  • માંગરોળ બંદર પર દરિયાઇ માર્ગે 54 લોકો આવતા કરાયા ક્વોરન્ટાઇન
  • મહારાષ્ટ્રથી માંગરોળ આવ્યા હતા 54 લોકો
  • હાલ જૂનાગઢમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નથી


દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને કોરોનાના વધતા કહેરને લઇને લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનમાં લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ છે તેમ છતાં લોકો બહાર નીકળી રહ્યાં છે ત્યારે માંગરોળ બંદર પર આવેલા 54 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
 

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે દરિયાઇ માર્ગે આવેલા 54 લોકોને હાલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ તમામ લોકો મહારાષ્ટ્રથી માંગરોળ આવ્યા હતાં.

 


ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જે જિલ્લાઓમાં હાલ કોરોનાનો એક પણ કિસ્સો નથી તેમાં જૂનાગઢનું પણ નામ છે. આમ હાલ જૂનાગઢમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નથી. ત્યારે દેશમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસો મહારાષ્ટ્રમાં હોય ત્યારે ત્યાંથી આવેલા 54 લોકોને લઇને તંત્રની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ