Coronavirus / હેલ્થ ઈમરજન્સી કે બીજુ કંઈક? કોરોના વાયરસની ગંભીરતાને પગલે જાણો પીએમ મોદી શું કહેશે

Coronavirus pm narendra modi address to the nation emergency lockdown india

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . અત્યાર સુધીમાં 3 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે 153 એક્ટિવ કેસ તેમજ 172 લોકો કોરોના ગ્રસ્ત છે. 168 ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. પીએમ મોદીઓ આજે રાતે 8 વાગે કોરોના વાયરસને લઈને પ્રજાને સંબોધશે. ત્યારે લોકોમાં એવી અટકળો ચાલી રહી છે કે તે આજે લોક ડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ