મોટા સમાચાર / સ્ટડીમાં થયો ખુલાસો, કોરોનાનો જ નહીં પણ અન્ય બિમારીથી મોતનો ખતરો ઓછો કરે છે રસી

coronavirus non covid mortality found lower in vaccinated people new research

કોરોના રસીથી કોરોનાની ગંભીર સ્થિતિ અને મૃત્યુ દરમાં રાહત મળી રહી છે. ત્યારે શું આ રસીથી અન્ય ગંભીર બિમારીઓથી થનારા મૃત્યુ દરને પણ અસર કરી રહી છે? જાણો નવું રિસર્ચ શું કહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ