રાહત / કેમ ખારા થયા મ્યુ. કમિશનર વિજય નેહરા, પણ અમદાવાદ માટે આપ્યા સારા સમાચાર

coronavirus in Gujarat AMC commissioner press conference Covid 19

કોરોના સંકટ સામે અમદાવાદ ઝઝુમી રહ્યું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ સારા સમાચાર આપ્યા છે. મધ્યઝોનમાં 9માંથી 7 વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈનમાંથી મુક્તિ આપવામાં આવી છે. પણ કોવિડ સેન્ટર બનાવવાને લઈને લોકોના વિરોધને પગલે કમિશનર સહેજ આકરા પણ થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ