LOCKDOWN / અમદાવાદમાં આવતીકાલથી શું ખુલશે શું નહીં જાણી લો આ રહ્યુ લીસ્ટ

coronavirus in Gujarat Ahmedabad lockdown relief in this area

ગુજરાતમાં કોરોના સંકટમાં સૌથી વધુ જો કોઈ સપડાયુ હોય તો તે અમદાવાદ છે. અમદાવાદમાં હાલ 6645 લોકો કોરોનાનો શિકાર બની ચુક્યા છે અને 446 લોકોના મોત થઈ ચુક્યા છે પરંતુ છેલ્લા 51 દિવસથી જે લોકડાઉન ચાલી રહ્યુ છે તેમાં છુટછાટ આપવી જરૂરી છે એટલે આવતી કાલથી દૂધ, શાક, કરિયાણા સહિતની જીવનજરૂરિયાની ચીજવસ્તુઓની દુકાનો ખુલવાની છે ત્યારે કયા વિસ્તારમાં કયા સમયે કઈ દુકાન ખુલ્લી હશે તે જાણવું જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ