બેદરકારી / શારદાબેન હોસ્પિટલે કોરોના નેગેટિવ દર્દીને પોઝિટવ સાથે રાખ્યો, ભૂલ પકડાતા કરી દાદાગીરી

CORONAVIRUS IN AHMEDABAD SHARDABEN HOSPITAL CARELESSNESS

ગુજરાતમાં ગઈકાલે જ કોરોનાના 510 કેસ સામે આવ્યા છે તેમ છતાં સરકાર સહિત તંત્ર દ્વારા આ મામલે બેદરકારી કેમ થઈ રહી છે તેવો પ્રશ્ન સામાન્ય માણસને થાય. શારદાબેન હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. એટલું જ નહી હોસ્પિટલના RMOની દાદાગીરી અને મનમરજી પણ છતી થઈ છે. સામાન્ય તાવના દર્દીને કોરોનાના દર્દી સાથે રાખવામાં આવ્યો હતો બાદમાં ભૂલ પકડાતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા દિલગીરીની જગ્યાએ દાટી આપવાની ઘટના સામે આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ