દેશમાં કોરોનાના કેસમાં વધારો થવા સાથે ભારત બીજા ક્રમે છે. બુધવારે 3 લાખથી વધારે નવા મામલા સામે આવ્યા છે. પણ આ દેશમાં તો 11.8 લાખ કેસ નોંધાયા હતા.
3 લાખથી વધારે નવા મામલા સામે આવ્યા
ત્રીજી લહેરમાં આ આંકડાને આંબવામાં ફક્ત 23 દિવસ જ લાગ્યા
અમેરિકા પછી બીજા નંબરે ભારત
3 લાખથી વધારે નવા મામલા સામે આવ્યા
કોરોના દૈનિક મામલામાં રેકોર્ડ બદ્ધ વધારો જોવા મળ્યો છે. બુધવારે 3 લાખથી વધારે નવા મામલા સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાતે 11 વાગ્યા સુધી 3, 04, 416 કેસ સામે આવી ચૂક્યા હતા. કેટલાક રાજ્યોના આંકડા આવવાના બાકી હતા. આની પહેલા ભારતમાં ગત 15 મે(3, 11, 077 )એ 3 લાખથી વધારે કેસ આવ્યા હતા. નોંધનીય છે કે ત્રીજી લહેરમાં આ આંકડાને આંબવામાં ફક્ત 23 દિવસ જ લાગ્યા છે. બીજી લહેરમાં લગભગ 60 દિવસ લાગ્યા હતા.
જો કે રોજના કેસની સંખ્યામાં અમેરિકા પ્રથમ ક્રમે છે જ્યાં 11.8 લાખ કેસ નોંધાયા હતા જે ભારત કરતાં પણ ચાર ગણાં જેટલા છે.
રાતના 11 વાગ્યા સુધીમાં 356 લોકોના મોત થયા હતા
વિભિન્ન રાજ્યો દ્વારા જારી આંકડા મુજબ રાતના 11 વાગ્યા સુધીમાં 356 લોકોના મોત થયા હતા. જેને જોતા મંગળવારે મરનારાની સંખ્યા 357ને પાર કરવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અમે જે આંકડા તબાતી રહ્યા છીએ તેમાં પંજાબ, ઝારખંડ અને ત્રિપુરાના આંકડા સામેલ નથી.
ભારત દુનિયાના બીજો સૌથી અસરકારક દેશ
વૈશ્વિક સ્તરની વાત કરીએ તો ભારત અમેરિકા બાદ બીજો સૌથી વધારે અસરકારક દેશ છે. 17 જાન્યુઆરીથી અત્યાર સુધી દેશમાં 8.7 લાખથી વધારે દૈનિક મામલાની સૂચના આપી હતી. સૌથી વધારે અસરકારક દેશોમાં તુલ્નાત્મક આંતરરાષ્ટ્રીય ડેટાથી ખબર પડે છે કે જાન્યુઆરીમાં આર્જેન્ટીના ભારત અને અમેરિકા ઉપરાંત એક માત્ર અન્ય દેશ હતા. જ્યાં એક લાખથી વધારે દૈનિક મામલા નોંધવામાં આવ્યા હતા. મૃત્યુના આંકડાથી ખબર પડી છે કે અત્યાર સુધી ભારતમાં દૈનિક મૃત્યુદર અમેરિકા રશિયા,ક કેનેડા,મેક્સિકો અને પોલેન્ડ જેવા દેશોની સરખામણીએ ઓછા છે. અમેરિકાને છોડીને તમામ માટે દૈનિક મામલાની સંખ્યા ભારતની સરખામણીએ ઓછા છે.
એક્ટિવ કેસની સંખ્યા 2,67,650
સ્વાસ્થ્ય વિભાગના બૂલેટિન અનુસાર રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2,67,650 છે. અત્યાર સુધી કુલ 30, 23, 034 લોકો સંક્રમણથી ઉભરી ચૂક્યા છે. ત્યારે તમિલનાડુના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે રાજ્યમાં સંક્રમણના કુલ 30, 14, 235 કેસ સામે આવ્યા છે અને મૃતકોની સંખ્યા 37, 073 સુધી વિભાગે કહ્યું કે ગત 24 કલાકમાં 17, 456 લોકો કોરોનાથી મુક્ત થયા છે. 1, 70, 661 થઈ ગઈ છે. ત્યારે તેલંગાણામાં સંક્રમિતોની કુલ સંખ્યા 7, 18, 196 તથા મુતકોની સંખ્યા 4, 065 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે બુલેટિનમાં કહ્યું છે કે દિવસભરમાં 1773 લોકોના સંક્રમણથી સાજા થઈ ગયા છે. લોકોની સંખ્યા 6, 89, 878 થઈ ગઈ છે અને એક્ટિવ કેસોની સંખ્યા 24, 253 છે.