બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / Politics / congress meira kumar attack on ashok gehlot govt over jalore incident babu jagjivan ram
Pravin
Last Updated: 04:11 PM, 16 August 2022
પૂર્વ લોકસભા સ્પિકર મીરા કુમારે સ્કૂલમાં દલિત બાળક સાથે મારપીટને લઈને રાજસ્થાનની ગહલોત સરકાર પર આકરાં પ્રહારો કર્યા છે મીરા કુમારે 100 વર્ષ પહેલા પોતાના પિતા બાબૂ જગજીવનરામ સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આખરે આઝાદીના 75 વર્ષ બાદ પણ જાતિ વ્યવસ્થા અમારી દુશ્મન બનેલી છે.
હકીકતમાં જોઈએ તો, રાજસ્થાનના જાલોરમા એક શિક્ષકે સ્કૂલમાં દલિત બાળક સાથે ફક્ત એટલા માટે મારપીટ કરી હતી, કેમ કે તેણે હેડમાસ્ટરમા ઘડામાંથી પાણી પીધું હતું. ટીચરે એટલી નિર્દયતાથી ફટકાર્યો કે, બાળકના કાનની નસ ફાટી ગઈ હતી અને હાલત બગડી ગઈ હતી. પરિવારના લોકો તેને અમદાવાદની હોસ્પિટલમાં લઈને આવ્યો પણ જીવ બચાવી શક્યા નહીં.
100 वर्ष पहले मेरे पिताजी बाबू जगजीवन राम को स्कूल में सवर्णो के घड़े से पानी पीने से रोका गया था। किसी तरह उनकी जान बच गई।
— Meira Kumar (@meira_kumar) August 15, 2022
आज, इसी वजह से एक 9 वर्ष के #दलित बच्चे को मार दिया गया।
आज़ादी के 75 वर्षों के बाद भी #जातिवाद हमारा सबसे बड़ा शत्रु है। कलंक है।
પરિવારના લોકો બાળકની સારવાર માટે 25 દિવસ સુધી ભટકતા રહ્યા. પણ ક્યાંય તેની સારવાર થઈ નહીં. ત્યાં સુધી કે આરોપી ટીચર તરફથી કોઈ મદદ પણ મળી નહીં. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં નારાજગી જોવા મળી રહી છે. રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પણ ટાર્ગેટમાં આવી ગઈ છે.
બિહારમાં જન્મેલા મીરા કુમાર પાંચ વાર સાંસદ રહ્યા છે. તેઓ કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં દેશની પ્રથમ મહિલા સ્પિકર પણ હતા. મીરા કુમારે જાલોરની ઘટનાને લઈને ટ્વિટ કરીને કહ્યં કે, 100 વર્ષ પહેલા મારા પિતા બાબૂ જગજીવનરામને સ્કૂલમાં સવર્ણોએ ઘડામાંથી પાણી પીતા રોક્યા હતા. જેમ તેમ કરીને તેમનો જીવ બચાવ્યો. આજે એવા જ કારણે એક 9 વર્ષના દલિત બાળકને મારી નાખવામાં આવ્યો. આઝાદીના 75 વર્ષ બાદ પણ જાતિવાદ અમારો સૌથી મોટો દુશ્મન છે. કલંક છે.
કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું
રાજસ્થાનના જાલોરની ઘટનાથી દુખી થઈને સોમવારે બારાના કોંગ્રેસ ધારાસભ્ય પાનાચંદ મેઘવાળે પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મેઘવાળે મુખ્યમંત્રી અશોક ગેહલોતને પોતાનું રાજીનામું આપી દીધું છે. ધારાસભ્યનું કહેવુ છે કે, આઝાદીના 75 વર્ષ બાદ પણ રાજ્યમાં દલિત વંચિત વર્ગ પર થઈ રહેલા અત્યાચારથી વ્યથિત થઈને મેં મુખ્યમંત્રી અશોક ગહલોતને રાજીનામું આપી દીધું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners