નિવેદન / કોંગ્રેસના આ નેતાએ કહ્યું, રાહુલ કોંગ્રેસ અધ્યક્ષ ન બનવા માંગે તો પાર્ટીએ પૂર્ણકાલિન નેતૃત્વ શોધવાની જરૂર

congress leader shashi tharoor said rahul gandhi doesn't return cong chief party needs find active full-time leadership

વરિષ્ઠ નેતા કોંગ્રેસ નેતા શશિ થરૂરે રવિવારે કહ્યું કે પાર્ટીના લોકોમાં કોંગ્રેસની 'ડામાડોળ' સ્થિતિ હોવાની વધી રહેલી ધારણાને દૂર કરવા માટે પોતાના નેતૃત્વનો મુદ્દો ટોચની પ્રાથમિકતાના આધારે હલ કરવો જોઇએ. તેઓએ કહ્યું કે દીર્ધકાલિન અધ્યક્ષને લઇને અનિશ્ચિતતાનું સમાધાન કરવું પાર્ટીને ફરી ઉભી કરવાને લઇને ખુબ જ મહત્વપૂર્ણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ