નિવેદન / ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે બજેટને નીરસ બજેટ ગણાવ્યું

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે પણ બજેટને નીરસ બજેટ ગણાવ્યું. તેમણે કહ્યું, કે બજેટને લઈને ખેડૂતોની સાથે વેપારીઓ પણ નિરાશ છે. બજેટમાં ખેડૂતો માટે કોઈ જાહેરાત નથી કરાઈ. તો બજેટથી વેપારીઓ નિરાશ છે. વર્ષ 2020-2021નું બજેટ ટેસ્ટ મેચ જેવું છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ