નિવેદન / કોરોના સંકટને લઈને WHOએ ભારત માટે કહ્યું, મોતની સંખ્યા...

commendable that india has been able to keep covid 19 cases very low compared to other nations whos chief scientist

WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્ય સ્વામીનાથને કોવિડ 19 મહામારી પર ભારતની સફળતાના વખાણ કર્યા, સાથે સાથે આશા વ્યક્ત કરી છે કે ભારતમાં કોરોના વિરુદ્ધ વેક્સીન શોધવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ