ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે જેમાં એક શબ્દ ખૂબ જ ચર્ચાઇ રહ્યો છે જે છે આચારસંહિતા, રાજ્યમાં અનેક વિસ્તારોમાં રાજકીય પક્ષોએ લગાવેલા બેનરો તો ચૂંટણીની તારીખો જાહેરાત થતાં જ હટાવી દેવામાં આવ્યા છે અને બીજી બાજુ સઘન ચેકિંગ હાથ ધરી દારૂ, ડ્રગ્સ અને રોકડ કેસ પણ જપ્ત કરવામાં આવી રહી છે. મીડિયાના પ્રસારણમાં એક્ઝિટ પોલ પર પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. ત્યારે આચારસંહિતા અમલમાં છે ત્યારે જાણો શું કરી શકશો - શું નહીં જુઓ Daily Dose