ઉત્તરપ્રદેશ / મોરારી બાપૂની રામકથામાં CM યોગીએ કહ્યું- ટુંક સમયમાં મોટી ખુશખબરી મળવાની છે

CM yogi adityanath ram temple good news morari bapu gorakhpur

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને રામ ભક્તિમાં લીન રહેવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે રામ ભક્તિમાં લીન રહો. ટુંક સમયમાં જ મોટી ખુશખબરી મળવાની છે. કથાકાર મોરારી બાપૂના મંચ પરથી જ્યારે યોગીએ આ વાત કરી તો ખુબ તાળીઓ વાગી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ