કોરોના સંકટ / મહારાષ્ટ્રમાં એક દિવસના 15,000 કેસ આવતાની સાથે જ વેપારીઓને CM ઠાકરેએ કહ્યું- '....આને તમે અંતિમ ચેતવણી માનો'

CM uddhav thackeray statemetn on strict lockdown businessmen

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોના વાયરસના 2021માં રેકોર્ડ કેસ વચ્ચે જનતાની સાથે વેપારીઓને પણ ચેતવ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે કડક લોકડાઉન માટે કટિબદ્ધ ન કરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ