આફત / ...તો વડોદરાની આફત ટળી જાત! CMના આદેશથી મહાનગરપાલિકામાં મચી ગયો હડકંપ

CM rupani order to municipal corporation for Vadodara flood issue

વડોદરામાં આવેલા પૂરનું કારણ હવે રહી રહીને સામે આવી રહ્યું છે. વિશ્વામિત્રી નદી પરના ગેરકાયદેસર બાંધકામ આ માટે કારણભૂત માનવામાં આવી રહ્યાં છે. નેશનલ ગ્રીન ટીબ્યુનલ અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને, વિશ્વામિત્રી નદી પર ગેરકાયદેસર બાંધકામ કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ