અભિયાન / CM ભૂપેન્દ્ર પટેલ આજે લોન્ચ કરશે નિરામય ગુજરાત અભિયાન, 3 કરોડ લોકોને મળશે આ લાભ

CM Bhupendra Patel will launch Niramay Gujarat Abhiyan today

`સ્વસ્થ નાગરિક, ઉન્નત ગુજરાત'નો અભિગમ સાથે CM ભૂપેન્દ્ર પટેલ `નિરામય ગુજરાત' અભિયાનની શરૂઆત કરાવશે, આ અભિયાન થકી લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પૂરી પડાશે, 3 કરોડ લોકોને મળશે આ લાભ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ