લોકહિત / ફાટક મુક્ત બનશે ગુજરાત, નગરો-શહેરોમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

cm bhupendra patel big decision gandhinagar

નગરો-શહેરોમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા-નાગરિકોના સમય અને ઇંધણનો બચાવ કરવાનો ઉદાત્ત જનહિત અભિગમ દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 443.45 કરોડના કામોને આપી મંજૂરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ