સારા સમાચાર / ચીન તેની સેના દ્વારા અપહરણ કરાયેલા 5 ભારતીયોને આજે પરત સોંપશે, અંતે ચીને યુવકો તેની પાસે હોવાનું સ્વીકાર્યુ

china to handover five indian nationals missing from arunachal pradesh

ચીન કોઈકને કોઈક નવા પેંતરા કરીને ભારતની સમસ્યા વધારવા અને તેને અન્ય બાબતોમાં વ્યસ્ત રાખવાના પ્રયત્નો કરતુ રહ્યું છે. આવું જ તેણે થોડા સમય પહેલા કર્યુ હતુ. ચીની સેનાએ 5 ભારતીય નાગરિકોનું અપહરણ કર્યુ હતુ. આ મુદ્દે તેણે શરુઆતમાં આ વાત સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે તે પહેલાથી અરુણાચલને પોતાનું ગણાવતુ આવ્યું છે. જોકે સારા સમાચાર એ છે કે આજે ચીની સેના એ 5 ભારતીયોને મુક્ત કરશે અને આ 5 ભારતીય ભારત પરત ફરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ