આ સાથે રમણસિંહે બધા લોકોને ધન્યવાદ પાઠવ્યા છે. આ ઉપરાંત રમણસિંહે કોંગ્રેસને પણ જીતના અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આશા છે કોંગ્રેસ વાયદાઓ પૂરા કરશે અને જનતાના હિતમાં કાર્ય કરશે.
તમને જણાવી દઇએ કે પાંચ રાજ્યોની મતગણતરીમાં અખિલેશ યાદવે બીજેપી પર પ્રહાર કર્યા છે તેઓએ 'અબ કી બાર ખો દી સરકાર'ની ટેગ લઇન સાથે ફેસબુક પોસ્ટ કરી છે.