અમદાવાદ / ઈન્દિરા બ્રિજ ખાતે છઠ પૂજાનું આયોજન, વિજય રૂપાણી આપશે હાજરી

અમદાવાદના ઈન્દિરા બ્રિજ ખાતે આજે છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને પૂજનમાં CM વિજય રૂપાણી હાજરી આપશે. 30 વર્ષથી ઉત્તર સાબરમતી નદીના કિનારે કરાય છે છઠ્ઠ પૂજાનું આયોજન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ