શોધ / કોરોનાને રોકી શકે છે છોડના રાસાયણિક તત્વો, અહીંના પ્રોફેસરે કર્યો દાવો

 chemical elements of plants can prevent corona ashram

ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ વિશ્વ વિદ્યાલય (IPU)ના પ્રોફેસરે છોડમાં મળનારા પ્રાકૃતિક 50 એવા રાસાયણિક તત્વોની ઓળખ કરી છે જે કોરોના વાયરસના પ્રોટીન પર હુમલો કરીને તેને નિષ્ક્રિય બનાવવામાં મીલનો પત્થર સાબિત થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ