ચૂંટણી / અમરેલીમાં PM મોદીના કાર્યક્રમમાં થયો આ ફેરફાર....

This change happened in PM Modi's program in Amreli

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલની જગ્યાએ હવે 18મીએ અમરેલી ખાતે જનસભાને સંબોધન કરશે. આમ અગાઉ નિયત કરાયેલ 17 એપ્રિલની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 18મીએ અમરેલીમાં ચૂંટણી સભાને ગજવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ