ચંદ્રયાન 2 / ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કહ્યું માત્ર લેન્ડરથી સંપર્ક તૂટ્યો છે, 1.3 અરબ ભારતીયોની આશા નહીં

chandrayaan 2 vice president venkaiah naidu said only contact with lander has been broken 1 3 billion

ચંદ્રયાન-2 (Chandrayaan 2) ના લેન્ડર 'વિક્રમ'નું ચંદ્ર પર ઉતરતા સમયે જમીની સ્ટેશન પરથી સંપર્ક તુટવા પર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ શનિવારે કહ્યું કે નિરાશ થવાની કોઇ જરૂર નથી. નાયડૂના મંત્રાલયે ટ્વિટ કર્યું, 'નિરાશ થવાની કોઇ જરૂર નથી. ઇસરોનો માત્ર લેન્ડરથી સંપર્ક તુટ્યો છે. 1.3 અરબ ભારતીયોની આશા નહીં...'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ