મિશન / ચંદ્રયાન 2નો સંપર્ક તૂટતા ઉદાસ થઇ ગયેલા વૈજ્ઞાનિકોને PM મોદીએ જાણો શું કહ્યું?

chandrayaan 2 landing Lost connection pm modi isro

ચંદ્રયાન 2 ચંદ્ર પર ઉતરતા પહેલા 2.1 કિમી દૂર હતું ત્યારે સંપર્ક તૂટ્યો છે. ઇસરો આંકડાની રાહ જોઇ રહ્યું છે. ચંદ્ર પર પહોંચતા પહેલા ચંદ્રયાનનો સંપર્ક તૂટવાથી વૈજ્ઞાનિકોના ચેહરા પર ચિંતા દેખાઇ રહી છે. ત્યારે પીએમ મોદીએ ઇસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારતા કહ્યું કે તમે બહુ જ સારૂ કામ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ