Manipur violence / મણિપુર હિંસા મામલે કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, શાંતિ સમિતિની કરવામાં આવી રચના, રાજ્યપાલને બનાવાયા અધ્યક્ષ

Central government's major action on Manipur violence, peace committee formed, governor made chairman

કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી શાંતિ સમિતિમાં ભૂતપૂર્વ વહીવટી અધિકારીઓ, શિક્ષણવિદો, સાહિત્ય જગત સાથે સંકળાયેલા લોકો, કલાકારો, સામાજિક કાર્યકરો અને વિવિધ વંશીય જૂથોના લોકોને સામેલ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ