મહારાષ્ટ્રઃ / મુંબઈમાં દરિયા કિનારે ચાલ્યું બુલડોઝર: રાજ ઠાકરેએ કહ્યું હતું, આ દરગાહ બનાવવાનું ષડયંત્ર, નહીં હટે તો મંદિર બનાવીશ

Bulldozer sea shore Mumbai Raj Thackeray conspiracy build dargah temple

મુંબઈમાં માહિમ બીચ પર ગેરકાયદે દરગાહની અતિક્રમણ જગ્યા તોડી પાડવામાં આવી છે. મહાનગર પાલિકાની ટીમે બુલડોઝરની મદદથી ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું છે. જણાવી દઈએ કે રાજ ઠાકરેએ બુધવારે ચેતવણી આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ