માન્યતા / બુધવારના દિવસે આ 5 વસ્તુઓનું કરો દાન, તમામ સમસ્યાઓ દૂર થવાથી લઇને જાગી જશે સૂતેલી કિસ્મત

budhwar ke saral upay wednesday measures donate these five green things

હિન્દુ ધર્મમાં કોઈ પણ કામને શરૂ કરતા પહેલા ભગવાન ગણેશને પૂજવામાં આવે છે. ભગવાન ગણેશને બુધવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસે માં દુર્ગાની પણ આરાધના કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ