લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગર બેઠક પર અમિત શાહ અને અમેઠીથી સ્મૃતિ ઈરાનીની જીત થઈ છે. ત્યારે હવે ભાજપના બન્ને નેતાઓ રાજ્યસભામાંથી રાજીનામું આપશે. બન્ને નેતાઓની લોકસભામાં જીત થતા રાજ્યસભાની બેઠકો ખાલીપડશે. બે બેઠકમાંથી ભાજપના હાથમાંથી એક બેઠક જાય તેવી શક્યતા છે, કારણ કે...