ગીર સોમનાથ / CR પાટીલ સોમનાથ મંદિરના શિખરે 11 સુવર્ણ જડિત કળશ કરશે અર્પણ, હવે આટલા કળશ બાકી

bjp leader cr paatil somnath mandir som kamalam

શનિવારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ગીરસોમનાથમાં ભાજપના કાર્યલય 'સોમ-કમલમ્'નું ખાતમુર્હૂત થશે. આવતીકાલે તેઓ ભાજપ કાર્યાલયનું ઉદ્ધાટન પણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ