બંગાળ ચૂંટણી / મોદી પોતાની જાતને ટાગોર, વિવેકાનંદ માની રહ્યાં છે, કોઈક દિવસ આ કામ પણ કરી નાંખશે : મમતા બેનરજી

BJP

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે કહ્યું કે વડાપ્રધાન મોદી પોતાની જાતને રવિન્દ્રનાથ ટાગોર અને સ્વામી વિવેકાનંદ માની રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ