કોરોના વાયરસ / સોનિયા ગાંધીએ લૉકડાઉનને લઇને કરી નાખી એવી વાત કે તરત ભાજપે લીધા આડેહાથ, અમિત શાહ ભડક્યાં

bjp amit shah jp nadda tweet congress sonia gandhi statment lockdown coronavirus

કોરોના સંકટ અને લૉકડાઉનના કારણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુરૂવારે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા થઈ. આ દરમિયાન કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. સોનિયા ગાંધીએ કહ્યું કે, 21 દિવસનું લૉકડાઉન જરૂરી હતું, પરંતુ આને યોગ્ય રીતે લાગૂ નથી કરાયું. લૉકડાઉનના કારણે લાખો પ્રવાસી મજૂરોને તકલીફો પડી. સોનિયા ગાંધીના આ નિવેદન પર કેટલાક ભાજપના અને કેન્દ્રીય મંત્રીઓએ પલટવાર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ