ગણેશ મહોત્સવ / ભુજમાં અખબારના કાગળમાંથી ગજાનનનું સર્જન

Bhuj eco friendly ganesh ganesh chaturthi 2019

ગણેશ મહોત્સવ તો લોકો ભારે ઉત્સાહથી ઉજવે છે. થોડા વર્ષો પહેલા માત્ર મહારાષ્ટ્રમાં મનાવાતો આ ઉત્સવ આજે ગુજરાતનો લોકોત્સવ બની ગયો છે. લોકો પોતાના મહોલ્લામાં કે શેરી- ગલીમાં તો ગણપતિનું સ્થાપન કરે જ છે, સાથે સાથે ઘરે ઘરે પણ સુખકર્તાને લાવે છે. તેના કારણે ગણેશજીની મૂર્તિઓ પણ ઘૂમ વેચાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ