Video / PM Modi એ ધર્મગુરુઓને અપીલ કર્યા બાદ ભારતી બાપુએ VTV સાથે કરી ખાસ વાતચીત

કોરોના સંકટ વચ્ચે PM મોદીએ ધર્મગુરૂઓને અપીલ કરી હતી. આ અપીલને લઇને અમદાવાદથી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુએ VTV સાથે વાત કરી હતી. આ સાથે જ રવિવારે દીવા પ્રગટાવવાની અપીલ અંગે પણ પોતાનો મત જણાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ