ચિંતાજનક / એક દિવસના ભારત બંધથી અર્થવ્યવસ્થાને 25 000 કરોડનું થાય છે નુકસાન, તમને આ રીતે કરે છે અસર

bharat bandh about 25000 crore rupees on economy

ભારત બંધનું આહ્વાન ભલે રાજનીતિક દળ કરે અથવા ખેડૂતો કે મજૂરો કરે આનીથી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પડે છે. ઉદ્યોગ સંગઠન કંફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII)નું એક અનુમાન છે કે એક દિવસના ભારત બંધથી અર્થવ્યવસ્થા પર 25થી 30 હજાર કરોડ રુપિયાનું નુકસાન થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ