બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Manisha Jogi
Last Updated: 03:45 PM, 18 November 2023
ઘણા લોકોને બેઠા બેઠા અથવા સૂતા સૂતા પગ હલાવતા રહેવાની આદત હોય છે, આ આદતને સામાન્ય માનવામાં આવે છે. પરંતુ તે શરીરમાં વિટામિનની ઊણપનો સંકેત આપે છે. જેના કારણે દર્દીને સીધા ઊભા રહેવામાં મુશ્કેલી પડી શકે છે. વિટામિન B12ની ઊણપને કારણે નર્વસ સિસ્ટમ નબળી પડી જાય છે. દર્દીના હાથ અને પગ તેની મરજી વગર જ હલવા લાગે છે. કામ કરતા સમયે હાથ ધ્રુજવા લાગે છે, જેને એસેંશિયલ ટ્રેમર કહેવામાં આવે છે. આ ઊણપ દૂર કરવા માટે વિટામિન B12 યુક્ત ફૂડનું સેવન કરવું જોઈએ.
વિટામિન B12ની ઊણપ
નર્વસ સિસ્ટમ મોટું ગૃપ છે, જેમાં મગજ, કરોડરજ્જૂ અને ચેતાના નેટવર્કનો સમાવેશ થાય છે. જ્યારે વિટામીન Bની ઊણપને કારણે આ તમામ અંગો નબળા પડી જાય છે અને મગજના સંકેતો મેળવવામાં મુશ્કેલી થાય છે. વિટામીન B12ની ઊણપને કારણે નર્વસ સિસ્ટમમાં ફેરફાર થાય છે. જેના કારણે હાથ પગ હલવા, ખૂંચવું, સુન્ન થઈ જવું, સ્મરણશક્તિ ખરાબ થવી અને દ્રષ્ટી નબળી પડે છે.
આ સંકેત ઓળખો
આ ફૂડનું સેવન કરવાથી વિટામિન B12ની ઊણપ દૂર થાય છે
ઈંડા- ઈંડામાં ભરપૂર માત્રામાં વિટામીન બી2, વિટામીન બી12 રહેલું છે. 2 ઈંડાનું સેવન કરવાથી આખા દિવસની 46 ટકા જરૂરિયાત પૂર્ણ થાય છે. ઈંડાના યોલ્કમાં સફેદ ભાગ કરતા વધુ પોષણ હોય છે, આ કારણોસર તેને હટાવવું ના જોઈએ.
દૂધ- ડેરી પ્રોડક્ટનું સેવન કરવાથી પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન ડી અને વિટામીન બી12ની આપૂર્તિ થાય છે. 240 ml ફુલ ફેટ દૂધનું સેવન કરવાથી 46 ટકા વિટામીન પ્રાપ્ત થાય છે અને હાડકાં મજબૂત બને છે.
સેલ્મન માછલી- માછલીમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે. 178 ગ્રામ સેલ્મન માછલીનું સેવન કરવાથી શરીરમાં વિટામીન બી12ની આપૂર્તિ થાય છે. બ્રેઈન તેજ બને છે, હેલ્ધી ફેટનું સેવન કરવાથી વાળ, સ્કિન અને આંખ પણ હેલ્ધી બને છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા