માઠા સમાચાર / ભારતીય અર્થવ્યવસ્થા માટે ઘાતક બની કોરોનાની બીજી લહેરઃ નોકરી કરનારા માટે વધી રહ્યો છે ખતરો, એપ્રિલમાં વધ્યો બેરોજગારીનો દર

bad signals for indian economy amidst rising coronavirus cases jobloss risk is increasing unemployment rate rose sharply in...

વધતા કોરોનાના કારણે નોકરી કરનારા માટે ખતરો વધ્યો છે. 11 એપ્રિલ 2021ના ખતમ થનારા અઠવાડિયામાં બેરોજગારીનો દર 8.6 ટકા થયો છે જે ચિંતાનો વિષય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ