Ek Vaat Kau / બાબા રામદેવની દવા કોરોનિલનું સૂરસૂરિયું કેમ? જાણો સમગ્ર મામલો

યોગગુરુ બાબા રામદેવ કોરોના વાયરસની દવા લાવીને વિવાદમાં આવી ગયા છે. બાબા રામદેવની દવા પર હવે રાજનીતિ પણ શરુ થઇ ગઈ છે. આયુષ મંત્રાલયે દિવ્ય યોગ ફાર્મસીને નોટીસ ફટકારી છે. દવા પર રોક લગાવીને પ્રચાર બંધ કરવામાં આવ્યો છે ત્યારે બાબા રામદેવનાં દાવા પર શરુ થયેલા વિવાદની માહિતી જાણવી હોય તો જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ